દુધઈ વડવાળા મંદિર માં ગુરૂપુર્ણીમા નો મહોત્સવ ઉજવાયો.

મુળી તાલુકા ના દુધઈ ગામે શ્રી વડવાળા મંદિર માં ભવ્ય ગુરૂપુર્ણીમા મહોત્સવ ઉજવાયો. જુદા જુદા વિસ્તારમાંથી રબારી સમાજના ભક્તો એ ગુરુગાદીએ મહંત શ્રી રામબાલકદાસ બાપુના આશિર્વાદલીધા હતા. મહંતશ્રીએ સમાજના નાના બાળકોને ગુરુમંત્ર આપીને આશિર્વાદ આપ્યા હતા.

આ ઉત્સવમાં ભવ્ય પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભક્તોએ ભાવપૂર્વક પ્રસાદ લીધો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ આ ઉત્સવમાં ભાવ પૂર્વક ભાગ લઇને ગુરુશ્રી ના આશીર્વાદ લીધા હતા.

Mandir 21 દુધઈ વડવાળા મંદિર માં ગુરૂપુર્ણીમા નો મહોત્સવ ઉજવાયો.

આ ઉત્સવ દર ગુરૂપુર્ણીમાં ના દિવસે વડવાળા મંદિર માં ઉજવાય છે. આ ઉત્સવમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટીપડે છે. અને સમાજના નાના બાળકોના વડવાળા મંદિર ના મહંતને ગુરુ કરવામાં આવે છે, અને મહંતશ્રીના  આશિર્વાદ લેવામાં આવે છે.

04 દુધઈ વડવાળા મંદિર માં ગુરૂપુર્ણીમા નો મહોત્સવ ઉજવાયો.

 

આ ઉત્સવ માં ગુજરાત ભાર માંથી સમાજના આગેવાનો તથા ભક્તો ગુરુગાદીએ આશિર્વાદ લેવા આવે છે.

Comments (2)

 

  1. gota vashatnagar taunsip gopal park blok 49/527 gota oganaj rold amadavad

    pn.380060

    [Reply]

Leave a Reply